27 Apr 2021

Parinam Patrak Std 1 to 8 Year 2020-2021

નવા પરિપત્ર મુજબનું પરિણામ પત્રક  ધોરણ 1 થી 8 

1. ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પરિણામ પત્રક ( D2 અને D4 ) માં વિદ્યાર્થીના નામ સામે “ વર્ગ બઢતી- એમ દર્શાવવું, અન્ય વિગતો દર્શાવવાની જરૂર નથી.


2. ધોરણ ૩ થી 8 માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતા રચનાત્મક મૂલ્યાંકન આધારિત પરિણામ પત્રક તૈયાર કરવાનું છે . આ માટે Home Learning અંતર્ગત શિક્ષક દ્વારા થયેલ અનૌપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ સામયિક કસોટીઓ વગેરેનો આધાર લઇ શકાશે. ધોરણ ૩ થી 8 માં સત્રવાર રચનાત્મક મૂલ્યાંકન પત્રક A માં વિગતો દર્શાવવી, જેથી દરેક વિદ્યાર્થીનું 40 + 40 એમ 80 ગુણનું મૂલ્યાંકન થશે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન Home Learning અંતર્ગત વિદ્યાર્થીની સહભાગિતાને ધ્યાનમાં લઈને વર્ષાન્ત 20 ગુણ પૈકી ગુણાંકન કરવું. આમ દરેક વિદ્યાર્થીનું 100 ગુણનું ગુણાંકન થશે.


૩. ધોરણ ૩ થી 8 માં પત્રક B ભરવાની જરૂર નથી.


4. પત્રક C માં પ્રથમ સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન 40 ગુણ, દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ સ્વ મૂલ્યાંકનના ખાનામાં દર્શાવવા.


5. ધોરણ 4 માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ મળી વિષય દીઠ 60 ગુણમાંથી ગુણાંકન કરવું.


ઓફિસિયલ પરિપત્ર જોવા માટે 👇


નવા પરિપત્ર મુજબનું પરિણામ પત્રક 👇






ગ્રેડેશન પત્રક 

SCE પત્રક "A થી F" GCERT દ્વારા બનાવેલ પત્રકો Click Here


22 Apr 2021

Std 1 to 8 Mas Pramoshan Ane Parinam Patrako Banavava babat

ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવા બાબત.


શ્રીમાન , આપ સુવિદિત છો એ મુજબ ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન કોવીડ -19 ને લીધે, પ્રત્યક્ષ શિક્ષણકાર્ય અને પદ્ધતિસરનું ઔપચારિક મૂલ્યાંકન બહુ અલ્પ પ્રમાણમાં થયું છે.


આ બાબતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા સંદર્ભ -1 મુજબ વિદ્યાર્થીઓના માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ ઘરે રહીને શીખી શકે એ માટે Home Learning અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા અને શિક્ષકો દ્વારા પણ શિક્ષણ કાર્ય તેમજ અનૌપચારિક મૂલ્યાંકન કાર્ય થયું છે. આ બાબતોને ધ્યાનમાં લઈને, સંદર્ભ -1 અન્વયે વિદ્યાર્થીઓના પરિણામપત્રક અંગે નીચેની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.


1. ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પરિણામ પત્રક ( D2 અને D4 ) માં વિદ્યાર્થીના નામ સામે “ વર્ગ બઢતી- એમ દર્શાવવું, અન્ય વિગતો દર્શાવવાની જરૂર નથી.


2. ધોરણ ૩ થી 8 માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતા રચનાત્મક મૂલ્યાંકન આધારિત પરિણામ પત્રક તૈયાર કરવાનું છે . આ માટે Home Learning અંતર્ગત શિક્ષક દ્વારા થયેલ અનૌપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ સામયિક કસોટીઓ વગેરેનો આધાર લઇ શકાશે. ધોરણ ૩ થી 8 માં સત્રવાર રચનાત્મક મૂલ્યાંકન પત્રક A માં વિગતો દર્શાવવી, જેથી દરેક વિદ્યાર્થીનું 40 + 40 એમ 80 ગુણનું મૂલ્યાંકન થશે. આ ઉપરાંત, વર્ષ દરમિયાન Home Learning અંતર્ગત વિદ્યાર્થીની સહભાગિતાને ધ્યાનમાં લઈને વર્ષાન્ત 20 ગુણ પૈકી ગુણાંકન કરવું. આમ દરેક વિદ્યાર્થીનું 100 ગુણનું ગુણાંકન થશે.


૩. ધોરણ ૩ થી 8 માં પત્રક B ભરવાની જરૂર નથી.


4. પત્રક C માં પ્રથમ સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન 40 ગુણ, દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ સ્વ મૂલ્યાંકનના ખાનામાં દર્શાવવા.


5. ધોરણ 4 માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ મળી વિષય દીઠ 60 ગુણમાંથી ગુણાંકન કરવું.


ઓફિસિયલ પરિપત્ર જોવા માટે 👇




રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધોરણ 3 to 8 સત્ર-1 અને સત્ર-2 Click Here


SCE પત્રક "A થી F" GCERT દ્વારા બનાવેલ પત્રકો Click Here


16 Apr 2021

Std 9 Ane 11 Ma Mas Pramoshan Aapva Babat 2021

ધોરણ -૯ અને ધોરણ -૧૧ માં 

 માસ પ્રમોશન આપવા બાબત 


ગુજરાત સરકાર 

શિક્ષણ વિભાગ 

પરિપત્ર ક્રમાંક મશબ/૧૨૨/૮૭/છ

તારીખ : ૧૬/૦૪/૨૭૨૧ 


વંચાણે લીધા 

( ૧ ) શિક્ષણ વિભાગનો તા . ૨૪/૦૩/૨૦૨૦ નો સમાન ક્રમાંકનો ઠરાવ 

( ૨ ) તા .૧૫/૦૪/૨૦૨૧ ના રોજ માન . મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કેબિનેટ બેઠક


ઠરાવ :

          રાજ્યમાં તાજેતરમાં કોરીનો વાઇરસ ( કોવિડ -૧૯ ) નું સંક્રમણ વધતાં તારીખ ૧૫/૦૪/૨૦૨૧ ના રોજ સરકારશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યના ધોરણ -૯ અને ધોરણ -૧૧ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગેની જાહેરાત કરવામાં આવેલ છે . સરકારશ્રીના આ નિર્ણય મુજબ રાજ્યમાં કોરોનાના વ્યાપક ફેલાવાને કારણે રાજ્યમાં ધોરણ -૯ અને ધોરણ - ૧૧ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦- ૨૦૨૧ પૂરતું માસ પ્રમોશનથી પાસ જાહેર કરીને આગળના ધોરણમાં લઇ જવાના રહેશે . ધોરણ -૯ અને ધોરણ -૧૧ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા આ અંગેની આનુષંગિક વિગતવાર સૂચનાઓ બહાર પાડવાની રહેશે.

 ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,


 ( રોનક મહેતા )

નાયબ સચિવ 

શિક્ષણ વિભાગ


ધોરણ 9 અને 11 માં માસ પ્રમોશન આપવા બાબત શિક્ષણ વિભાગનો પરિપત્ર 👇




ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવા બાબત શિક્ષણ વિભાગનો પરિપત્ર 👇

2 Apr 2021

Food Security Allounce 2 February to 31 March 2021

            Madhyahan Bhojan Yojna Antargat Corona Virus na Karane Prathamik Shalana Vidhyarthione HOME LEARNING na Samaygala Darmyan 

( February 2021 & March 2021 Date : 02/02/2021 To Date : 31/03/2021 Na 48 Shala Divas) 

Food Security Allounce Aapva Babat.



Food Security Allounce 02/02/2021 to 31/03/2021

Day 48

   Food Security Allounce Paripatra by Madhyahan bhojan Yojnani Kacheri, Gandhinagar. Date: 01/04/2021 👇


Food Security Mateni Formula Vali EXCEL File. 

Balakona Name Lakho Ane Anaj ni Coopan Atomatic Taiyar Thai Jase.

Ane Anajni Coopan Aapya Badal Nu Patrak Pan Atomatic Taiyar Thai Jase.

EXCEL File Download Karva Mate Niche Aapel Link Par Click Karo.


1 Apr 2021

Covid- 19 Thi Sankramit Karmacharine Medical Raja manjur karva babat

covid-19 થી સંક્રમિત 

કર્મચારીઓને ખાસ કિસ્સામાં 

મેડીકલ રજાઓ 

મંજૂર કરવા બાબતે


 ગુજરાત સરકાર 

નાણા વિભાગ, 

ઠરાવ ક્રમાંક : રેજઅ/૧૦૨૦૨૦/ યુ.ઓ .૮૮૮ પી

 સચિવાલય, ગાંધીનગર.

તા. ૦૧/૦૪/૨૦૨૧ 


આમુખ

રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતમાં કોરોનાથી સંક્રમિત થતાં સરકારી અધિકારી કર્મચારી, ફિક્સ પગારના કર્મચારીઓ તથા તમામ કરાર આધારિત અધિકારી કર્મચારીઓને ખાસ કિસ્સામાં મેડીકલ રજાઓ મંજુર કરવા અંગે ઘણી રજૂઆતો રાજ્ય સરકારને મળેલ હતી. પ્રસ્તુત બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. 


ઠરાવ

પુખ્ત વિચારણાને અંતે આથી ઠરાવવામાં આવે છે કે, સરકારી અધિકારી / કર્મચારી, ફિક્સ પગારના કર્મચારીઓ તથા તમામ કરાર આધારિત અધિકારી / કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવે અને તે અંગેનું અધિકૃત મેડિકલ સર્ટિફિકેટ રજુ કરે તો આવા કર્મચારીને ખાસ કિસ્સામાં ૧૦ દિવસની મેડીકલ રજા મંજુર કરવાની રહેશે. આ ૧૦ દિવસની રજા તેમના ખાતે જમા મેડીકલ રજાના હિસાબમાં ઉધારવાની રહેશે. પરંતુ, જો કોઈ કિસ્સામાં કર્મચારીના રજા હિસાબમાં આ હેતુ માટે ૧૦ દિવસની મેડીકલ રજાઓ જમા ન હોય તો તે કિસ્સામાં પણ તેઓને ૧૦ દિવસ સુધીની ખુટતી મેડીકલ રજા મળવાપાત્ર થશે આ જોગવાઈ કેલેન્ડર વર્ષ ૨૦૨૦ તેમજ કેલેન્ડર વર્ષ ૨૦૨૧ માટે લાગુ પડશે. 


ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.


GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open