નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ માટેનુ નોટીફીકેશન
⭐ નવોદય વિદ્યાલયમા ધોરણ 6 મા પ્રવેશ મેળવવા માટેનુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે.
⭐ હાલ ધોરણ 5 માં અભ્યાસ કરતા બાળકો આ ફોર્મ ભરી શકે છે.
⭐ તમામ નિયમો સહિતનુ નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે આ લીન્ક ખોલો.⤵