નિષ્ઠા તાલીમ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજવામાં આવેલ હતી કોવિડ ૧૯ ની મહામારી ને કારણે આ વર્ષે આ તાલીમ online મોડથી દીક્ષા પ્લેટફોર્મ પર નિષ્ઠા કોર્ષ યોજાશે.
નિષ્ઠા તાલીમ બાકી રહેતા પ્રાથમિક શિક્ષકોએ 18 કોર્ષ દ્વારા ઓનલાઇન તાલીમ મેળવવાની રહે છે જેમાં તેમને તમામ 18 કોર્સમાં વ્યક્તિગત રીતે જોડાવાનું રહે છે
નિષ્ઠા તાલીમના 18 મોડ્યુલમાં ફેરફારની તારીખ પ્રમાણેના મોડ્યુલની વિગત નીચે મુજબ છે.
તાલીમ બાયસેગ પ્રસારણ વંદે ગુજરાત ચેનલ 1 અને jio મોબાઈલ એપમાં પણ જોઇ શકાશે
નિષ્ઠા તાલીમનો સમય ફેરફાર બાબતે પરિપત્ર વાંચવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો