ધોરણ ૮ ના બાળકો માટે NMMS શિષ્યવૃતિ પરીક્ષા 2018 નું નોટિફિકેશન જાહેર
⭐ હાલ ધોરણ ૮ માં ભણતા બાળકો ફોર્મ ભરી શકે
⭐ દર વર્ષે ૧૨૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ
⭐ કુલ ૪ વર્ષ સુધી આ લાભ મળે.
⭐ ટોટલ ૪૮૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ મળશે.
⭐ નોટિફિકેશન તારીખ : 18/08/2018
વધુ વિગત અને ફોર્મ ભરવા માટેની વેબસાઈટ ⤵
👇🏽👇🏽👇🏽Click Here To Notification Download